ચાલતી પટ્ટી

"મારા આ બ્લોગમા આપનુ સ્વાગત છે.MY NEPHEW RIYA RAWAL IN CRIME PETROL AND SAVDHAN INDIA SERIAL ON SONY TV AT SUNDAY 10 PM TO 11 PM "

22 Oct 2017

radhakrishna ni vat

એક કવિઅે રાધાને કહ્યું ....

બધા જ કૃષણા પર ભજન લખે છે લાવ હું તારા પર ભજન લખું જયાં કાનાનું અેક પણ વાર નામ ન આવે....

ત્યારે રાધાઅે કવિને હસીને કહયું કે ......

અે શકય જ નથી કારણ કે 
કવિરાજ તમે જ કહો
કાના વગર રાધા લખો શી રીતે ?
ર ને કાનો રા
ધ ને કાનો ધા

*એક વખત રાધા લખવા બે વખત કાનો જોઈએ !*

No comments:

Post a Comment